વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે 'મન કી બાત'

પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમની આ છે 47મી એડિશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે 'મન કી બાત'

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં સંબોધન કરશે અને આ મારફતે દેશવાસીઓ સાથે પોતાના વિચારોનું આદાનપ્રદાન કરશે. આ કાર્યક્રમ પીએમના રેડિયો પ્રોગ્રામની 47મી એડિશન હશે. આજે રક્ષાબંધનનો ઉત્સવ છે અને માનવામાં આવે છે કે વડાપ્રધાન પોતના રેડિયો પ્રોગ્રામ મારફતે દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા આપી શકે છે.

— ANI (@ANI) August 26, 2018

આ પહેલાં મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ ચંદ્રશેખર આઝાદ જેવા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા અને યોગનું મહત્વ જણાવ્યું હતું.

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news