જમ્મૂ-કાશ્મીર કોંગ્રેસમાં ખળભળાટ, ગુલાબ નબી આઝાદની થોડા કલાકો પહેલાં નિમણૂંક...અને પછી રાજીનામું

મંગળવારે કોંગ્રેસે પોતાના જમ્મૂ કાશ્મીર સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. સંગઠનને વધુ મજબૂત કરવા માટે ઘણી નવી નિમણૂંકો કરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ અને તારિક હામિદ કર્રા ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જમ્મૂ-કાશ્મીર કોંગ્રેસમાં ખળભળાટ, ગુલાબ નબી આઝાદની થોડા કલાકો પહેલાં નિમણૂંક...અને પછી રાજીનામું

જમ્મૂ કાશ્મીર કોંગ્રેસમાં મોટો ફેરબદલ થયો છે. કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે થોડા કલાકો બાદ ગુલાબ નબી આઝાદે તે પદ પરથી રાજીનામું આપી દીધું છે. હજુ સુધી કારણ સ્પષ્ટ નથી કે કોંગ્રેસ નેતાએ થોડા કલાકો બાદ જ પાર્ટી દ્રારા આપવામાં આવેલા પદેથી રાજીનામું કે આપ્યું, પરંતુ રાજકીય વર્તુળમાં હોબાળો મચી ગયો છે. 

થોડા કલાકો પહેલાં નિમણૂંક...અને પછી રાજીનામું
પ્રાપ્ત માહિતી અનુસાર તમને જણાવી દઇએ કે મંગળવારે કોંગ્રેસે પોતાના જમ્મૂ કાશ્મીર સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. સંગઠનને વધુ મજબૂત કરવા માટે ઘણી નવી નિમણૂંકો કરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ અને તારિક હામિદ કર્રા ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુલાબ નબી આઝાદને રાજકીય બાબતોની સમિતિ અને સમન્વય સમિતિના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. તો બીજી તરફ ઘોષણાપત્ર સમિતિના પ્રમુખ પ્રો.સૈફુદ્દીન સોઝ અને ઉપાધ્યક્ષ એડવોકેટ એમ કે ભારદ્વાજને બનાવવામાં આવ્યા હતા. પ્રચાર અને પ્રકાશન સમિતિના અધ્યક્ષ મૂલા રામ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

પરંતુ આ નિમણૂંકોના થોડા કલાકો બાદ જ ગુલામ નબી આઝાદે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. હવે કહેવા માત્ર ગુલાબ નબીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના રાજીનામા બાદ સવાલ ઉદભવી રહ્યા છે કે તે આ પદથી ખુશ ન હતા? શું તે પાર્ટીમાંથી કોઇ બીજા પદની આશા લગાવી બેઠા હતા? અત્યાર સુધી ગુલામ નબી આઝાદ અથવા પછી કોંગ્રેસે તેના પર કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

સોનિયાની ઇચ્છા વિરૂદ્ધ કેમ ગુલાબ નબી?
આમ તો કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી ઇચ્છે છે કે કોંગ્રેસ જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં લડ્યા, આ કારણથી તેમણે આ મોટા પદેથી રાજીનામું આપ્યું હતું. પરંતુ તે પદને સ્વિકાર કર્યા પછી રાજીનામું આપવાના લીધે રાજકીય વર્તુળમાં અટકળો શરૂ થઇ ગયું છે. શું જમ્મૂ કાશ્મીર કોંગ્રેસમાંથી બધુ જ યોગ્ય ચાલી રહ્યું છે? શું ગુલાબ નબી આઝાદ કોઇ વાતથી નારાજ છે? સવાલ ઘણા છે, પરંતુ જવાબ તો ગુલાબ નબી આઝાદ આપી શકે છે અથવા પાર્ટી કોઇ નિવેદન ચાલુ રહેશે.  

બગાવતનો પ્રયત્ન કર્યો કે બીજું કંઇક?
અહીં એ જાણવું જરૂરી છે કે ઘણા મુદ્દાઓને લઇને ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસના મતભેદ આવતા રહે છે. પછી ભલે તે અધ્યક્ષ પદની ચૂંટણીને લઇને વાત થઇ રહી હોય કે પછી કેટલાક મુદ્દાઓ પર પાર્ટીના સ્ટેન્ડ પર. ગુલામ નબી આઝાદ તો તે ઝી 23 નો ભાગ છે જે પાર્ટીમાં ઘણા પરિવર્તનની તરફેણ કરે છે. તે તમામ ગતિવિધિઓ વચ્ચે આ રાજીનામાએ ગુલામ નબી આઝાદ અને તેમના કોંગ્રેસ સાથેના સંબંધો પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધું છે. 

જમ્મૂ કાશ્મીર કોંગ્રેસમાં મોટો ફેરબદલ થયો છે. કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે થોડા કલાકો બાદ ગુલાબ નબી આઝાદે તે પદ પરથી રાજીનામું આપી દીધું છે. હજુ સુધી કારણ સ્પષ્ટ નથી કે કોંગ્રેસ નેતાએ થોડા કલાકો બાદ જ પાર્ટી દ્રારા આપવામાં આવેલા પદેથી રાજીનામું કે આપ્યું, પરંતુ રાજકીય વર્તુળમાં હોબાળો મચી ગયો છે. 

થોડા કલાકો પહેલાં નિમણૂંક...અને પછી રાજીનામું
પ્રાપ્ત માહિતી અનુસાર તમને જણાવી દઇએ કે મંગળવારે કોંગ્રેસે પોતાના જમ્મૂ કાશ્મીર સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. સંગઠનને વધુ મજબૂત કરવા માટે ઘણી નવી નિમણૂંકો કરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ અને તારિક હામિદ કર્રા ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુલાબ નબી આઝાદને રાજકીય બાબતોની સમિતિ અને સમન્વય સમિતિના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. તો બીજી તરફ ઘોષણાપત્ર સમિતિના પ્રમુખ પ્રો.સૈફુદ્દીન સોઝ અને ઉપાધ્યક્ષ એડવોકેટ એમ કે ભારદ્વાજને બનાવવામાં આવ્યા હતા. પ્રચાર અને પ્રકાશન સમિતિના અધ્યક્ષ મૂલા રામ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

પરંતુ આ નિમણૂંકોના થોડા કલાકો બાદ જ ગુલામ નબી આઝાદે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. હવે કહેવા માત્ર ગુલાબ નબીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના રાજીનામા બાદ સવાલ ઉદભવી રહ્યા છે કે તે આ પદથી ખુશ ન હતા? શું તે પાર્ટીમાંથી કોઇ બીજા પદની આશા લગાવી બેઠા હતા? અત્યાર સુધી ગુલામ નબી આઝાદ અથવા પછી કોંગ્રેસે તેના પર કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

સોનિયાની ઇચ્છા વિરૂદ્ધ કેમ ગુલાબ નબી?
આમ તો કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી ઇચ્છે છે કે કોંગ્રેસ જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં લડ્યા, આ કારણથી તેમણે આ મોટા પદેથી રાજીનામું આપ્યું હતું. પરંતુ તે પદને સ્વિકાર કર્યા પછી રાજીનામું આપવાના લીધે રાજકીય વર્તુળમાં અટકળો શરૂ થઇ ગયું છે. શું જમ્મૂ કાશ્મીર કોંગ્રેસમાંથી બધુ જ યોગ્ય ચાલી રહ્યું છે? શું ગુલાબ નબી આઝાદ કોઇ વાતથી નારાજ છે? સવાલ ઘણા છે, પરંતુ જવાબ તો ગુલાબ નબી આઝાદ આપી શકે છે અથવા પાર્ટી કોઇ નિવેદન ચાલુ રહેશે.  

બગાવતનો પ્રયત્ન કર્યો કે બીજું કંઇક?
અહીં એ જાણવું જરૂરી છે કે ઘણા મુદ્દાઓને લઇને ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસના મતભેદ આવતા રહે છે. પછી ભલે તે અધ્યક્ષ પદની ચૂંટણીને લઇને વાત થઇ રહી હોય કે પછી કેટલાક મુદ્દાઓ પર પાર્ટીના સ્ટેન્ડ પર. ગુલામ નબી આઝાદ તો તે ઝી 23 નો ભાગ છે જે પાર્ટીમાં ઘણા પરિવર્તનની તરફેણ કરે છે. તે તમામ ગતિવિધિઓ વચ્ચે આ રાજીનામાએ ગુલામ નબી આઝાદ અને તેમના કોંગ્રેસ સાથેના સંબંધો પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news