સંસદ બજેટ સત્ર: લોકસભામાં વિપક્ષનો હંગામો, સ્પીકરે કહ્યું- લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે જોરદાર હંગામો કર્યો છે. વિપક્ષે નાગરિકતા કાનૂન વિરૂદ્ધ નારેબાજી કરી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે. 

સંસદ બજેટ સત્ર: લોકસભામાં વિપક્ષનો હંગામો, સ્પીકરે કહ્યું- લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે જોરદાર હંગામો કર્યો છે. વિપક્ષે નાગરિકતા કાનૂન વિરૂદ્ધ નારેબાજી કરી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે. 

LIVE UPDATES- 
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ હંગામો થઇ ગયો. જોકે લોકસભામાં વિપક્ષે નાગરિકતા કાનૂન વિરૂદ્ધ નારેબાજી કરી. હંગામા પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news