ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ શું આપી રહ્યા છે રાજીનામું? જાણો આ વાયરલ અહેવાલ પાછળની સાચી હકીકત

મહત્વનું છે કે, પુત્રની તબિયતના કારણે રાજીનામું આપવાની જે વાત સોશિયલ મીડિયા પર ચાલી રહી છે તે તદ્દન ખોટી છે. ફરીથી આપને જણાવી દઈએ સોશિયલ મીડિયાની વાયરલ પોસ્ટ સદંતર પાયાવિહોણી છે.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ શું આપી રહ્યા છે રાજીનામું? જાણો આ વાયરલ અહેવાલ પાછળની સાચી હકીકત

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામા અંગેની જે ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે તે માત્ર ફેક ન્યૂઝ છે. જી હા...ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવી હોવાના અહેવાલો સદંતર ખોટા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 13, 2023

મહત્વનું છે કે, પુત્રની તબિયતના કારણે રાજીનામું આપવાની જે વાત સોશિયલ મીડિયા પર ચાલી રહી છે તે તદ્દન ખોટી છે. ફરીથી આપને જણાવી દઈએ સોશિયલ મીડિયાની વાયરલ પોસ્ટ સદંતર પાયાવિહોણી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news