CMને લઇને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે! સુરતમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન

સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CMને લઈને મોટિં નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે અફ્વા ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી થશે. આવા પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ. જેણે અફ્વા ફેલાવી હશે તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. 

CMને લઇને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે! સુરતમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઇને અફ્વા ફેલાવનાર સામે કાર્યવાહી થશે. જી હા...સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CMને લઈને મોટિં નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે અફ્વા ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી થશે. આવા પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ. જેણે અફ્વા ફેલાવી હશે તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. 

હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. CMને લઇને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેણે અફવા ફેલાવી હશે તેની સામે કાર્યવાહી કરવા HMના આદેશ. આવા પ્રકારની રાજનિતી કરવી ન જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news