વડોદરાની આવાસ યોજનાના મકાનનો સ્લેબ ધરાયાયી

વડોદરામાં આવાસ યોજનાના મકાનમાં સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, માત્ર સાત વર્ષ પહેલા બનાવેલા મકાનો જર્જરીત થતા સ્થાનિકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, કિશનવાડીના નૂર્મ આવાસમાં બ્લોક નંબર 33ના 15 નંબરના મકાનમાં એકાએક સ્લેબનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો.

Trending news