વડોદરા પાલિકાએ મંદિર તોડતા લોકોમાં ભારે રોષ

વડોદરાની મધ્યે આવેલ સુરસાગર તળાવના બ્યુટીફીકેશન બાદ ગત રોજ સેવાસદન દ્વારા 50 વર્ષ જુના સાંઈબાબા અને ઝૂલેલાલ નું મંદિર તોડી પાડતા ભક્તો માં રોષ જોવા મળી રહ્યો છે...35 કરોડના ખર્ચે વડોદરાના કેન્દ્ર માં આવેલ સુરસાગર તળાવ નું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું...

Trending news