ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા...

ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા હતા. મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લે્ખનીય છે કે, હત્યાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Trending news