ગિરનાર અને રોપવેના વિકાસનું નિરીક્ષણ કરવા પદાધિકારીઓ પહોંચ્યા ગિરનાર પર

ગિરનાર અને રોપવે ના વિકાસ નું નિરીક્ષણ કરવા પદાધિકારીઓ પહોંચ્યા ગિરનાર ઉપર. રોપવે અને અંબાજી મંદિરના વિકાસ માટે આગેવાનો દ્વારા નિરીક્ષણ. ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટી શૈલેષ દવે, પ્રદીપભાઈ ખીમાણી સહિત અગ્રણીઓ દ્વારા નિરીક્ષણરોપવે અને અંબાજીના વિકાસનો મુખ્ય મંત્રી ને કરાશે રિપોર્ટ. ગિરનાર ઉપર આવેલી અન્ય જગ્યાઓ ના વિકાસ અંગે પણ કરાશે ચર્ચા. રોપવે શરૂ થાય તે પહેલા યાત્રાળુઓ માટે ગીરનાર પર્વત ઉપર કરશે અનેક સુવિધાઓ. આજે કલેકટર ડૉ. સૌરભ પારધી, રોપવે કંપની ના અધિકારીઓ પણ લેશે મુલાકાત

Trending news