રાજકોટની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ ત્રણ બાળકોના મોત

રાજકોટ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવજાત શિશુના મોતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. આજ રોજ વધુ 3 નવજાત શિશુના મોત થયા છે. છેલ્લા 8 દિવસમાં કુલ 20 બાળકોના મોત થયા છે. ડિસેમ્બર મહિનામાં કુલ 111 બાળકોના મોત થયા હતા. બાળકોના મોત રોકવા હોસ્પિટલ તંત્ર નિષફળ નિવડું છે.

Trending news