ગાંધી જયંતિએ સાબરમતી આશ્રમની મુલાકાતત લેનાર લોકો સાથે ખાસ વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2જી ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતિના દિવસે ગુજરાતની મુલાકાતે આવશે. સાંજે સાંજે 5 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. આ સંજોગોમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેનાર લોકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે.

Trending news