સુરત આગકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, હાથ ધરી ડિમોલિશન કાર્યવાહી

સુરતમાં સતત ત્રીજા દિવસે પણ ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે.શાળા સહિતના 30 સ્થળો પર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.કાર્યવાહી દરમિયાન 28 શાળામાં ગેરકાયદે બાંધકામ મનપાની મંજૂરી વિના કર્યું હોવાનું સામે આવતા, તમામ શાળાના ગેરકાયદે બાંધકામને તોડવામાં આવ્યા.સુરતના ચાર ઝોનમાં તંત્ર ડિમોલિશન કાર્યવાહી કરી રહ્યું છે.

Trending news