સુરત આગકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, સીલિંગ અભિયાન યથાવત

સુરત તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ મામલે તંત્ર હરકતમાં.મનપાના ફાયર વિભાગનું ત્રીજા દિવસે પણ સીલિંગ અભિયાન. ફાયર સેફટી ન હોય તેવા તમામ કોમ્પ્લેક્ષ સીલ કરાશે .કલાસીસ, હોસ્પિટલ સહિતના એકમો પર બોલાવાશે તવાઈ.

Trending news