સુરતમાં પાવરલુમ્સ કર્મચારીઓનો પથ્થરમારો

સુરતમાં પાવરલુમ્સ કર્મચારીઓએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદ-બમરોલીના બાપસીતારામ નગરની ઘટના છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટના બની છે. કારખાના બંધ કરાવવા માટે પથ્થરમારો કરાયો હતો. અલગ અલગ સ્થળોએ કારખાના બંધ કરાવાયા હતા. પગાર વધારાની માંગ સાથે કારખાનાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. સતત વિરોધને પગલે ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે.

Trending news