સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજય વન્યજીવ ડિવિઝનની સ્થાપના, જાણો વિગત

સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજય વન્યજીવ ડિવિઝનની સ્થાપના, અમરેલી અને ભાવનગર જિલ્લાના સિંહો માટે ડિવિઝનની રચના, માનવ-વન્યપ્રાણી વચ્ચે ઘર્ષણ નિવારવાની કામગીરી કરશે ડિવિઝન, માર્ચ 2019માં આ વન્યજીવ ડિવિઝનની કરાઈ છે સ્થાપના,વિધાનસભામાં અપાઈ માહિતિ

Trending news