મોડાસાના ખંભીસરમાં વરરાજાનો વરઘોડો 'પોલીસ સ્ટેશને'

અરવલ્લી: મોડાસાના ખંભીસરમાં વરઘોડા વિવાદ ; લગ્ન પત્યા બાદ 40થી વધુ સભ્યો પોલીસ ફરિયાદ કરવા સ્ટેશને પહોંચ્યા હતા. પરિવારજનોમાં વરરાજાના કાકાને પડેલા માર બાબતે રોષ.

Trending news