સાવધાન ગુજરાતઃ શ્વાનની સારવાર માટે જીવદયાનો કર્યો સંપર્ક, ગુમાવ્યા 45 હજાર રૂપિયા

જીવદયા એજ પ્રભુદયા આ કહેવત સાચી છે. પરંતુ કળિયુગમાં જીવદયા તમને મુશ્કેલીમા તો મુકાવી શકે છે... સાથે સાથે આર્થિક છેતરપંડીનો ભોગ પણ બનાવી શકે છે... એવો જ એક બનાવ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના ચોપડ઼ે નોંધાયો છે... જેમાં બિમાર શ્વાનની સારવાર માટે જીવદયાનો સંપર્ક કરનાર પ્રિન્સિપાલ 45 હજારની છેતરપિંડીનો ભોગ બનવુ પડ્યુ છે...

Trending news