સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી ફરી થશે શરૂ, જુઓ વિગત

વાવાઝોડાનો ખતરો ટળ્યાં બાદ સૌરાષ્ટ્રમાં જનજીવન સામાન્ય, આજ સાંજથી ખેડૂતોની જણસી માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવશે. વાવાઝોડાના કારણે બે દિવસ માર્કિટિંગ યાર્ડ હતા બંધ.

Trending news