જીવલેણ બસ: અમદાવાદ BRTS બસ અકસ્માતનું કરાયું રિકન્સ્ટ્રક્શન

અમદાવાદના પાંજરાપોળ પાસે BRTSની અડફેટે થયેલા બે ભાઈઓના મોત મામલે પોલીસે ઘટનાનું વીડિયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન કરી સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા. કોર્ટના આદેશ બાદ BRTSના ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. BRTSના અને ટ્રાફિક પોલીસ સાથે રહી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. કલમ 304 (અ)નો ઉમેરો કરાયો હતો.

Trending news