જુઓ રાજકોટમાં ભૂમાફિયાઓના ત્રાસ સામે શું પગલાં લેવાયા

રાજકોટમાં ભૂમાફિયાઓના ત્રાસને પગલે ક્રાઇમબ્રાંચની ત્રણ ટીમે રાધેક્રિષ્ના સોસાયટીમાં દરોડા પાડ્યા, શહેર યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન પડાવવા માટે ભૂમાફિયાઓ છેલ્લા એક મહિનાથી ત્રાસ આપતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો અને પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરી હતી

Trending news