પીએમ મોદીએ મથુરામાં કર્યું સંબોધન, કહ્યું 'પ્લાસ્ટિક હટાવો, ગૌમાતા બચાવો'

મથુરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે નદી અને તળાવમાં રહેતા પ્રાણીઓ પ્લાસ્ટિકને ગળી જાય પછી તેમને બચાવવા મુશ્કેલ થઈ જાય છે.

Trending news