જુઓ બજેટને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું

બજેટને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આપી પ્રતિક્રિયા કહ્યું બજેટ જોતા લાગે છે કે આ આંકડાની માયાજાળ છે,પાક વીમો પાક વધારવા બાબતે કોઈ ચોક્કસ યોજના નથી,રાજ્યમાં 45લાખથી વધુ યુવાનો બેરોજગાર છે,

Trending news