અમદાવાદ શાહઆલમ હિંસા વિશે નીતિન પટેલનું મહત્વનું નિવેદન

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદના શાહ આલમમાં ફેલાયેલી હિંસા અંગે પ્રતિક્રિયા આપી.. તેમણે જણાવ્યુ કે, હિંસા પાછળ કોંગ્રેસનો હાથ છે. કોંગ્રેસ તોફાની તત્વોને બચાવી નહી શકે. અને તેમણે અફવા પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ કે, અમદાવાદમાં હાલ શાંતિનો માહોલ છે.

Trending news