લંડનમાં ભાગેડૂ નીરવ મોદીના જામીન નામંજૂર

લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ભાગેડૂ નીરવ મોદીના જામીન નામંજૂર કર્યા છે જેને પગલે નીરવ મોદીને હવે 23 મે સુધી લંડની જેલમાં જ રહેવું પડશે, 20 માર્ચે લંડનમાંથી નીરવ મોદી પકડાયો હતો

Trending news