નવસારીમાં તંત્રની બેદરકારીથી તંગી વચ્ચે પાણીનો બગાડ

નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું, પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો, કલાકોથી વહી રહેલા પાણીની લાઈનનું સમારકામ ક્યારે થશે તેવા પ્રશ્ને સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા

Trending news