અમદાવાદના નરોડાના MLA બલરામ થવાણી ફરી વિવાદમાં

અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી ફરી વિવાદમાં આવ્યા છે. ચુંવાળ નગરના રોડ બનાવવા અંગે સ્થાનિક દ્વારા રજૂઆત કરાઈ હતી. બલરામ થાવાણીએ વાત સાંભળવાનો જ ઇન્કાર કર્યો હતો. કમિશનરને સવાલ જવાબ કરો તેવો જવાબ આપ્યો હતો. સ્થાનિકોની સમસ્યાનો નિકાલ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Trending news