સાધિકા પર બળાત્કાર મામલે નારાયણ સાંઇને આજીવન કેદની સજા

સાધિકા પર બળાત્કાર કેસમાં દોષિત નારાયણ સાંઈને આજીવન કેદની સજા, સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને ફટકારી સજા સાથે 1 લાખનો ફટકાર્યો દંડ

Trending news