જુઓ દિલ્લીમાં પીએમના પદયાત્રાના નિર્ણય પર મનસુખ માંડવિયાએ શું કહ્યું

દિલ્લીમાં યોજાયેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગાંધી જયંતીથી પટેલ જયંતી સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી 31 ઓક્ટોબર સુધી સાંસદ પોતાના વિસ્તારોમાં 150 કિમીની પદયાત્રા કરશે

Trending news