કચ્છના અંજાર પાસ સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

અંજારના સીનુગ્રા નજીક અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોનાં મોત થયાં, બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિજપ્યા હતા જ્યારે એક યુવાનનું સારવાર મળે તે પહેલાં જ હોસ્પિટલમાં મોત થયું હતું, ઘાયલ યુવાનને સમયસર સારવાર ન મળી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો

Trending news