જૂનાગઢ તુવેરકાંડ બાદ પુરવઠા વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોનો હોબાળો

તુવેર કૌભાંડને લઈને પુરવઠા વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર મનીષ ભારદ્વાજ કેશોદમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પરંતુ રોષે ભરાયેલા ખેડૂતે ચાલુ પત્રકાર પરિષદમાં હોબાળો કરીને મોટા આક્ષેપ લગાવ્યો કે ખેડૂત ભ્રષ્ટાચાર કોઈ કરે છે અને ખેડૂતોને ધમકાવા છે

Trending news