સુરતમાં બાળકને ખવડાવવાના પાવડરમાંથી નીકળી ઈયળ

સુરતમાં બાળકને ખવડાવવાના પાવડરમાંથી ઈયળ નીકળી છે. હકીકતમાં સોસિયો સર્કલ પાસેના મેડિકલ સ્ટોરમાંથીત આ પાવડર લેવામાં આવ્યો હતો. જોકે મેડિકલ માલિકે હાથ ઊંચા કર્યા હોવાનો દાવો કરાયો છે.

Trending news