વીર નર્મદ દ. ગુ યુનિ ના કુલપતિ સામે પીએમઓ દ્વારા તપાસના આદેશ

વીર નર્મદ દ. ગુ યુનિ ના કુલપતિ સામે પીએમઓ દ્વારા તપાસના આદેશ કરાયા છે. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને તપાસ કરવા આદેશ અપાયો છે. સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઈએ વડાપ્રધાનને ફરિયાદ કરી હતી જેના પછી આ પગલું લેવાયું છે.

Trending news