અમદાવાદીઓ પાણીજન્ય રોગચાળાથી થયા પરેશાન

અમદાવાદ: AMC આરોગ્ય વિભાગમાં નોંધ્યા રોગચાળાના અનેક કેસ. શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. મે મહિનામાં ટાઈફોડ, ઝેરી મેલેરિયા,કમળા અને ઝાડા-ઉલ્ટીના અનેક કેસ સામે આવ્યા.

Trending news