જુઓ પાણીની ચોરીને અટકાવવા રાજ્ય સરકાર શું કરશે

રાજ્યમાં કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયા રાજ માટે રાજ્ય સરકારે વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કર્યું છે. જેમાં આરોપી સામેની સજા અને દંડમા વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પાણીની ચોરી કરનરાઓને હવે ત્રણ મહિનાથી બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

Trending news