એસટીની હડતાળ મુદ્દે પરેશ ધાનાણીએ સરકાર પર કર્યો પ્રહાર, Video

વિપક્ષના નેતા પરેશ ધાણાની અમદાવાદના ગીતા મંદિર ખાતે હડતાળ પર ઉતરેલા એસટી કર્મચારીઓને મળ્યા હતા. તેમણે એસટી કર્મચારીઓની માંગણી સંબંધે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, અંગ્રેજો ની જેમ ભાગલા પડાવો અને રાજ કરોની માનસિકતા ધરાવતી આ સરકાર છે. ફક્ત વાયદાનો વેપાર ન કર્યો છે. મોસાળમાં જમણ ને મા પીરસનારી છે.

Trending news