ગીરસોમનાથ: વ્યાજખોરોએ મરતા વેપારીનું માન પણ ન જાળવ્યું...

ગીરસોમનાથ: વ્યાજખોરોએ મરતા વેપારીનું માન પણ ન જાળવ્યાની ઘટના સામે આવી છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યાજખોરો વેપારીની ખબર કાઢવાનાં બહાને કાર લઇને ફરાર થઇ ગયા હતા.

Trending news