ગાંધીનગરના મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જોવા મળ્યું દુર્લભ દ્રશ્ય

ગાંધીનગરમાં મહાવીર સ્વામીની પ્રતિમા પર સૂર્ય તિલક,, મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં જોવા મળ્યું દુર્લભ દ્રશ્ય, 32 વર્ષથી થાય છે કુદરતી રીતે સૂર્ય તિલક.. નજારો જોવા દૂર દૂરથી આવે છે દર્શનાર્થી

Trending news