કેવડિયા ખાતે 562 રાજવીઓના સ્ટેચ્યુ બનાવવાની માગ

ભારત દેશની એકતા અને અખંડિતા માટે પોતાના રજવાડાઓ દેશને સમર્પિત કરનારા 562 રાજવીઓનું મ્યુઝિયમ બનાવી તેમનો ઇતિહાસ મુકવાની માંગ કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ પોતાના વક્તવ્યમાં 562 રાજવીઓનું મ્યુઝિયમ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ પગલાં ન ભરાયા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.

Trending news