દિલ્હીમાં આ કારણે કોંગ્રેસ આજીવન રાફેલની પીડા ભોગવશે

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર પછી કૉંગ્રેસ ક્યારેય પણ રાફેલના મુદ્દાને લઈને રાજનીતિ નહી કરે પણ કૉંગ્રેસ આ મુદ્દો ઈચ્છે તો પણ નહીં ભૂલી શકે. કેમ કે, કોંગ્રેસના મુખ્યાલય પાસે જ આવેલા વાયુસેના અધ્યક્ષ બીએસ ધનોઆના નિવાસસ્થાનની બહાર તેમણે રાફેલ યુદ્ધ વિમાનની રેપ્લિકા લગાવી છે.

Trending news