દિલ્હીમાં પ્રદુષણ અંગે સુપ્રીમે કહ્યું, ‘પ્રદૂષણથી લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે’

દિલ્હીમાં ભયાનક પ્રદૂષણ અને ચાર નવેમ્બરના રોજ વાહનો માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા વચ્ચે મહત્વની ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, "પ્રદૂષણથી લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. ઘરના અંદર પણ પ્રદૂષણ છે. શું આ રીતે જીવન જીવી શકાય? સરકાર કોઈ પગલાં નથી લઈ રહી. કેન્દ્ર અને રાજ્ય એક-બીજા પર દોષારોપણ કરી રહ્યા છે."

Trending news