કોંગ્રેસ શરૂ કરશે મંદી કી બાત, વિવાદમાં આવી ગુજરાતી સાહિત્ય પરિષદ

કોંગ્રેસ હવે મન કી બાત સામે મંદી કી બાત નામનો કાર્યક્રમ શરૂ કી રહ્યો છે. ગુજરાતમાં પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમદાવાદમાં સાહિત્ય પરિષદ ખાતે આ પ્રોગ્રામનું આયોજન કરવાની છે. આ સંજોગોમાં સાહિત્યના સંવર્ધન માટે રચાયેલી સાહિત્ય પરિષદનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરવાનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે.

Trending news