સીએમ વિજય રૂપાણીએ નવજોતસિંહ સિદ્ધુ પર સાધ્યુ નિશાન, જુઓ શું કહ્યુ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ પર નિશાન સાધતાં જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓ મુસ્લિમ વોટ માટે પ્રચાર કરે છે અને સિંધુએ કરેલ નિવેદનથી સાબિત થાય છેકે કોંગ્રેસ જાતિવાદ કરે છે તો ઈમરાન ખાન સાથેની દોસ્તીના આધારે સિદ્ધુ પાકિસ્તાનની દલાલી કરે છે

Trending news