ઘરવાપસીની ચર્ચા વિશે નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની સ્પષ્ટતા

નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસની સામે નહીં સાથે જ છું, કોંગ્રેસમાં જોડાવાની હાલ કોઇ વાત નથી. પરંતુ કોંગ્રેસ સારી જ પાર્ટી છે. લોકોની લાગણી સાથે રહેવું જોઇએ. આજે પણ હું કોંગ્રેસી જ છું. પરંતુ કોંગ્રેસમાં નથી. હાલ કોઇ જોડાવાની વાત નથી. ભાજપથી લોકો થાકી ગયા છે. જુઓ ખાસ વાતચીત...

Trending news