જુઓ બોટાદના ઢસામાં આવેલા ગુરુકુળના સ્વામી પર કેમ કરાયો હુમલો

બોટાદઃ ઢસામાં આવેલા ગુરુકુળના સ્વામી પર ચોરી કરવાના ઈરાદે આવેલા શખ્સોએ કર્યો હુમલો, સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર કરવામાં આવ્યો હુમલો, ઈજાગ્રસ્ત થયેલા સ્વામીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Trending news