PM મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે આજે દ્વિપક્ષીય વાર્તાલાપ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે આજે દ્વિપક્ષીય વાર્તાલાપ થશે. 6થી 7 જેટલા કરારો પર હસ્તાક્ષર થશે. પ્રધાનમંત્રી મોદી 3 પરિયોજનાઓનું લોકાર્પણ કરશે.

Trending news