બનાસકાંઠા: ખેતરોમાં તીડનું આક્રમણ, ખેડૂતોની ચિંતામાં વધારો

બનાસકાંઠા: સુઈગામ અને જલોયામાં તીડ દેખાતા ખેડૂતોએ તંત્રને જાણ કરી. તીડનો તાત્કાલિક સફાયો નહી થાય તો પાકને નુકસાન થશે. દવા છંટકાવ કરવા ખેડૂતોએ કરી માંગ. છેલ્લા 15 દિવસથી તીડનું આક્રમણ જોવા મળી રહ્યું છે.

Trending news