અરવલ્લીમાં ટેકાના ભાવે ચણાના વેચાણમાં ખેડૂતોની નિરસતા, જાણો કારણ

અરવલ્લીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી તો મોડાસા શહેરથી દૂર સરકારી ગોડાઉનમાં કેન્દ્રની ફાળવણી કરવામાં આવી ત્યારે ભારે ગરમીને કારણે શહેરથી દૂર કેન્દ્ર પર જવા ખેડૂતોની નીરસતા જોવા મળી

Trending news