લોકસભા ચૂંટણીના બંદોબસ્તમાં આવેલ જવાનનું મોત, જાણો કારણ

અમરેલી લોકસભા ચૂંટણીના બંદોબસ્તમાં આવેલ જવાનનું સાવરકુંડલાની જ્ઞાતિ સમાજની વાડીમાં રાત્રિ રોકાણ દરમિયાન તબિયત લથડતાં અમરેલી હોસ્પિટલમાં ખસેડ્યાં હતા, ત્યારે સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું છે

Trending news