અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ સ્કુલ વિદ્યાર્થીઓને નાપાસ કર્યા બાદ ઘેરાઈ

અમદાવાદના નારણપુરામાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ધોરણ 11 સાયન્સના 53 જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કર્યા બાદ વિવાદોમાં ઘેરાઈ છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નાપાસ કરાતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો સ્કુલે નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓની રીટેસ્ટ લીધી

Trending news