અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ શાળામાં આ કારણે વાલીઓએ મચાવ્યો હોબાળો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, સ્કૂલે ધોરણ 11 સાયન્સમાં 50 વિદ્યાર્થીઓને નાપાસ કરતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો, વાલીઓ વિદ્યાર્થીઓને નાપાસ કરવા મામલે સ્કૂલ પર પહોંચ્યા હતા અને સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી હતી

Trending news